પ્રજાપતિ દક્ષ નો ચંદ્રને શ્રાપ
રાત્રિએ ઔષધિ વાળી વનસ્પતિને પોતાના તેજ રૂપી સોમરસનું પાન કરાવનાર એવા, ક્ષીર સાગરમાંથી ઉત્પન્ન થનાર 14 રત્નોમાંનું એક એવા ચંદ્ર દેવ, તેમની 27 પત્ની (નક્ષત્રો) માં થી માત્ર એક પત્ની (રોહિણી) ને વધુ પ્રેમ કરતા હોવાથી, તેમને પ્રજાપતિ દક્ષ નો શ્રાપ મળ્યો કે તેનું રૂપ પણ ક્ષય થવા માંડશે. ચંદ્ર દેવ શિવજીના શરણે ગયા, જ્યાં તેમને અભય દાન અને સુરક્ષા મળી. ભગવાન વિષ્ણુએ શિવજીનું અભયદાન અને પ્રજાપતિ દક્ષ ના શ્રાપ ને બે ભાગો માં વિભાજીત કરી બંને ની વાત રાખી એક મધ્યસ્થી નો ઉપાય શોધી કાઢ્યો.
હવે વિજ્ઞાનની વાતો – The modern science.
પૃથ્વીની ફરતે ચંદ્રની લંબગોળાકાર પ્રદક્ષિણા ને લીધે એક તરફ વધુ સમય રહે એવું લાગે. ચંદ્ર ઉપરનું દળ ઓછું થવાથી વજન ઓછું થવાથી તેની પ્રદક્ષિણા વધુ વર્તુળાકાર બની અને બધા નક્ષત્રોમાં એક સરખી ગતિ બની રહી. પરંતુ દળ ઓછું થતા ગુરુત્વાકર્ષણ પણ ઓછું થવાથી વાયુ અંતરિક્ષમાં છટકી ગયો અને ચંદ્ર વાતાવરણ રહિત બન્યો જેથી એની કલાઓ જોવા મળે છે જે અન્યથા જોવા ન મળત.
Previous elliptical orbit of the Moon caused its irregular movement. (Object see ms slowing down at Apogee and speeds up at Perigee). This apparently portrayed Moon moving slow and spending more time in Constellation Rohini.
Slow movement of the Moon was due to high density. More gravity due to high density. Atmosphere due to more gravity. Atmosphere was sustained due to sufficient Gravity to hold it. No Phases of the Moon that time.
But after the curse, the Moon matter was reduced, as a result density was reduced. This made the moon make orbital shift appropriating to more circular than elliptical revolutions around the Earth.
But lesser density also caused lesser gravity, caused atmosphere to escape in space leaving moon with zero atmosphere. This caused Moon light reflection phasing out.
ચન્દ્રની કલાઓ સૂર્યના તેની ઉપર પડતા ત્રાંસા કિરણોને લીધે છે જે બદલાય છે.
જો ચંદ્ર ઉપર હવા (વાતાવરણ) હોત, તો આવું ન થાત અને તે સદા ઝળહળતો હોત
ગુરુત્વાકર્ષણ ઓછું થઇ જવાથી સહુથી પહેલા એ ગ્રહનું વાતાવરણ જતું રહે છે.
ગુરુત્વાકર્ષણ ત્યારે જ ઓછું થાય જ્યારે ઘનત્વ ઓછું થાય
ઘનત્વ ઓછું થાય જ્યારે તેનું દળ ઓછું થાય
દળ ને જો શક્તિમાં રૂપાંતર કરવામાં આવે તો દળ ઓછું થઇ જાય
અર્થાત પોતાના મંત્ર શક્તિ દ્વારા દક્ષે ચંદ્રની ચરબી
(
કા તો મોટી ઉલકાના અથડાવાથી દળ ને સ્થળાંતર કર્યું
કા તો ચંદ્ર ઉપરના અમુક દળ ને સ્ફોટ દ્વારા ભસ્મ કરીને
)
ઓછી કરી જેથી ગુરુત્વાકર્ષણ ઓછું થવાને લીધે એની વાતાવરણની હવા નીકળી ગઈ અને વાતાવરણ શૂન્ય બન્યો એટલે જ ક્ષય પામે છે પરંતુ પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહેવાથી ફરી સ્થિતિ બદલાય છે અને તેજ પાછું આવે છે.
આમ પૌરાણિક શાસ્ત્રો પ્રમાણે પુરવાર થાય છે:
- ચંદ્ર ઉપર પહેલા વાતાવરણ હોવાનું
- ચંદ્ર ની (પૃથ્વીની આસપાસ ની) પ્રદક્ષિણા વર્તુળાકાર ન હોઈ લંબગોળાકાર હોવાનું
વધુ દળને લીધે વધુ ગુરુત્વ આકર્ષણ ને લીધે પૃથ્વીથી નજીક પણ હશે જેથી એ ખૂબ પ્રકાશ ફેંકતો હશે.
આવું આવશ્યક હશે જ, કારણ માત્ર ખગોળીય જ નહિ, જ્યોતિષીય આકલન માટે પણ સમય ચક્ર તથા ચન્દ્રની ગતિ અતિ આવશ્યક છે. પિતૃઓના અહોરાત્ર (દિવસ / રાત) પખવાડિયા જ છે જે તેમની ઘડિયાળ છે. 14 લોકોમાંના પ્રત્યેક લોકનો પોતાનો સમય છે. એમ પિતૃલોક બન્યા પછી તેનો સમય પણ ચંદ્રના પખવાડિયા પ્રમાણે જ નિશ્ચિત થાય છે. એટલે અહીં પિતૃલોકની વ્યવસ્થા પણ કરી.
અનુપ બાળકૃષ્ણ જાની
29/5/2020
5:23 AM
સંશોધન કર્તા(www.albelaspeaks.com)