सनातनी भारती विद्या पुराणेषु प्रतिष्ठिता । यदद्य दृश्यते लोके तत्तत्रैव पुरातनम् ॥ कालचक्रस्वभावेन पुनः पुनरुदेति हि । अतो विज्ञानवृत्तान्ता मिथकेष्वपि दृश्यते ॥
[अनुप गीता(अलबेला पंडित विरचित)]
સનાતન ભારતીય વિદ્યા પુરાણોમાં સ્થાપિત છે. આજે વિશ્વમાં જે કંઈ દેખાય છે, તે પ્રાચીન રૂપે ત્યાં પહેલેથી જ રહેલું છે. કારણ કે કાળનું સ્વરૂપ ચક્રાકાર છે અને વસ્તુઓ ફરી ફરી પ્રગટ થાય છે, તેથી આધુનિક વિજ્ઞાનની ઘટનાઓ પણ પુરાણોમાં પ્રતિબિંબિત જોવા મળે છે।
પ્રજાપતિ દક્ષ નો ચંદ્રને શ્રાપ
