સાચી દિશાની સમજ

[अलबेला शतक (अलबेला पंडित विरचित)]

દિશાનું યોગ્ય જ્ઞાન વિના વાસ્તુશાસ્ત્ર ફળ આપતું નથી. સાચી દિશાની સમજ સાથે રચાયેલ ગૃહ સુખ અને સમૃદ્ધિ આપે છે.



Directions


CentreCompass

  1. ઉનાળામાં સૂર્યની પૂર્વ શિયાળાની પૂર્વ દિશા કરતા થોડી ખસેલી હોય છે. માટે વાસ્તુ જોવા માટે હંમેશા ચુંબકીય સોય (હોકાયંત્ર)  જ વાપરવું.
  2. ઘરના અલગ અલગ ઓરડામાં અલગ અલગ દિશા અને ખૂણા બતાવશે. હોકાયંત્ર ઘરની સાચી વાસ્તુ દિશા જાણવા માટે સદા મધયમાં રાખીને જોવું.
  3. ઘરનો નકશો ચોરસને બદલે જો લંબચોરસ હોય તો પણ દિશાઓ જોવામાં કાળજી રાખવી પડે છે.


    TrueReligion