આ સમગ્ર જગત ક્ષણભંગુર છે અને કાળચક્રના અધીન છે; માત્ર ધર્મ અને બ્રહ્મતત્વ જ શાશ્વત અને અચળ છે.
પૌરાણિક કાળચક્ર ભારતીય ઋષિઓની અદભુત સમયદ્રષ્ટિ અને બ્રહ્માંડવિજ્ઞાનનું પ્રતિબિંબ છે. હિંદુ દર્શનમાં સમય માત્ર ઘડિયાળથી માપાતો પ્રવાહ નથી, પરંતુ સૃષ્ટિ, પાલન અને પ્રલયના અનંત ચક્રરૂપે સમજાવવામાં આવ્યો છે. ત્રુટિ, તત્પર અને નિમેષ જેવા અતિસૂક્ષ્મ સમયએકમોથી શરૂઆત કરી કાષ્ઠા, કલા, ક્ષણ, પલ, ઘટી, પ્રહર અને અહોરાત્ર સુધી માનવજીવનના સમયનું વિભાજન કરવામાં આવ્યું છે. આગળ પક્ષ, માસ, ઋતુ, અયન અને માનવવર્ષથી દેવવર્ષ તથા યુગચક્ર સુધીનો વિસ્તાર કરીને સમયને કોસ્મિક પરિમાણ આપવામાં આવ્યું છે. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ — આ ચારેય મળીને એક ચતુર્યુગ બને છે. આવા એકોતેર ચતુર્યુગનો એક મન્વંતર અને ચૌદ મન્વંતરોનો એક કલ્પ ગણાય છે, જે બ્રહ્માના એક દિવસ સમાન માનવામાં આવ્યો છે. આ રીતે ભારતીય પુરાણોમાં સમયની કલ્પના અતિસૂક્ષ્મ પળથી લઈ અબજો વર્ષ સુધી વિસ્તરે છે. બ્રહ્માનો એક દિવસ ૪.૩૨ અબજ માનવવર્ષ જેટલો ગણવામાં આવ્યો છે, જે આધુનિક બ્રહ્માંડવિજ્ઞાનની વિશાળ સમયરેખાઓ સાથે પણ આશ્ચર્યજનક સમાનતા દર્શાવે છે. પુરાણો અનુસાર હાલમાં આપણે વૈવસ્વત મન્વંતરના ૨૮મા મહાયુગના કલિયુગમાં જીવીએ છીએ, જેનો આરંભ ઈસવીસન પૂર્વે લગભગ ૩૧૦૨માં માનવામાં આવે છે. આ કાળચક્ર માનવને યાદ અપાવે છે કે સૃષ્ટિ સતત પરિવર્તનશીલ છે, જ્યારે ધર્મ અને બ્રહ્મનું તત્વ શાશ્વત છે. પૌરાણિક સમયગણના દ્વારા ભારતીય સંસ્કૃતિએ માનવજીવનને બ્રહ્માંડના વિશાળ વ્યવસ્થિત ચક્ર સાથે જોડીને સમયને માત્ર ગણિત નહીં પરંતુ આધ્યાત્મિક તત્ત્વરૂપે પણ સમજાવ્યો છે.
१ घटी = २४ मिनट ६० घटी = १ दिन १ प्रहर = ३ घंटे 1 मुहूर्त = 48 मिनट 30 मुहूर्त = 24 घंटे ब्रह्मा का 1 दिन = 4.32 अरब (बिलियन) वर्ष
इकाई
सम्बन्ध
आधुनिक मान
60 विपल
1 पल
24 सेकण्ड
60 पल
1 घटी
24 मिनट
60 घटी
1 अहोरात्र
24 घंटे
1 विपल
—
0.4 सेकण्ड
1 क्षण (एक मत)
10 विपल
4 सेकण्ड
વર્તમાન પરિસ્થિતિ (પુરાણો અનુસાર) પરંપરાગત હિન્દુ ગણતરીઓ અનુસાર: આપણે વૈવસ્વત મન્વંતરમાં છીએ, જે 28મા મહાયુગ, કલિયુગ છે. કલિયુગની શરૂઆત 3102 BCE આસપાસ થઈ હોવાનું માનવામાં આવે છે.
વધારાની મહત્વપૂર્ણ એકમો (અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં)
(અ) નળી / નાલી (ધાન્ય માપમાં ઉપયોગ)
એકમ
નોંધ
કુડવ
નાનું ધાન્ય માપ
પ્રસ્થ
4 કુડવ
આઢક
4 પ્રસ્થ
દ્રોણ
4 આઢક
વજનમાપ (આયુર્વેદ અને અર્થશાસ્ત્રમાં)
એકમ
સંબંધ
1 રત્તિ
ગુન્ઝા બીજ આધારિત
8 રત્તિ
1 માષ
12 માષ
1 સુવર્ણ
16 માષ
1 કર્ષ
સંપૂર્ણ સંક્ષિપ્ત ક્રમ (સૂક્ષ્મથી સ્થૂલ)
ક્રમ
સંબંધ
અર્થ / નોંધ
1
8 પરમાણુ = 1 ત્રસરેણુ
અતિસૂક્ષ્મ ધૂળકણ
2
8 ત્રસરેણુ = 1 રથરેણુ
રથથી ઊડતી ધૂળ
3
8 રથરેણુ = 1 વાલાગ્ર
વાળનું અગ્રભાગ
4
8 વાલાગ્ર = 1 લીક્ષા
અતિસૂક્ષ્મ જીવ / જૂંનું ઈંડું
5
8 લીક્ષા = 1 યૂકા
જૂં
6
8 યૂકા = 1 યવ
જવનું દાણું
7
8 યવ = 1 અંગુલ
આંગળીની જાડાઈ આધારિત માપ
હિંદુ-પૌરાણિક સંખ્યાપ્રણાલી
મૂળ સંખ્યાઓ
સંખ્યા
નામ
નોંધ
સ્થિતિ
1
એકમ
એક
✔ પ્રમાણિત
10
દશક
દસ
✔
100
શત
સો
✔
1,000
સહસ્ત્ર
હજાર
✔
10,000
અયુત
દસ હજાર
✔
1,00,000
નિયુત / લાખ
લાખ
✔
10,00,000
પ્રયુત
દસ લાખ
✔ ઘણા ગ્રંથોમાં
1,00,00,000
કોટિ
કરોડ
✔ અત્યંત પ્રચલિત
કોટિ પછીની સંખ્યાઓ
સંખ્યા
નામ
આધુનિક અર્થ
સ્થિતિ
10,00,00,000
અર્બુદ
10 કરોડ
✔
1,00,00,00,000
અબજ
100 કરોડ
✔
10,00,00,00,000
ખર્વ
1000 કરોડ
✔
1,00,00,00,00,000
નિખર્વ
—
✔
10,00,00,00,00,000
શંખ
—
✔ અત્યંત પ્રચલિત
1,00,00,00,00,00,000
પદ્મ
—
✔
10,00,00,00,00,00,000
સમુદ્ર
—
✔ કેટલાક પુરાણોમાં
1,00,00,00,00,00,00,000
મધ્ય
—
✔ દુર્લભ
10,00,00,00,00,00,00,000
અંત્ય
—
✔ દુર્લભ
વધુ પ્રાચીન સંખ્યાઓ
નામ
મહાપદ્મ
ખર્વ
નિખર્વ
શંખ
જલધિ
અંત્ય
મધ્ય
પરાર્ધ – “પરાર્ધ” બહુ વિશાળ સંખ્યા માટે વપરાય છે. અને બ્રહ્માના જીવનસંદર્ભે: બ્રહ્માના 50 વર્ષ = 1 પરાર્ધ.
સંપૂર્ણ સંક્ષિપ્ત કોષ્ટક
ક્રમ
સંખ્યા
નામ
1
1
એકમ
2
10
દશક
3
100
શત
4
1,000
સહસ્ત્ર
5
10,000
અયુત
6
1,00,000
નિયુત / લાખ
7
10,00,000
પ્રયુત
8
1,00,00,000
કોટિ
9
10,00,00,000
અર્બુદ
10
1,00,00,00,000
અબજ / અબ्ज
11
10,00,00,00,000
ખર્વ
12
1,00,00,00,00,000
નિખર્વ
13
10,00,00,00,00,000
શંખ
14
1,00,00,00,00,00,000
પદ્મ
15
10,00,00,00,00,00,000
સમુદ્ર
16
1,00,00,00,00,00,00,000
મધ્ય
17
10,00,00,00,00,00,00,000
અંત્ય
રોજીંદા જીવનમાં, બોલવામાં લખવામાં અને લોક વ્યવહારમાં આ પરિમાણો વાપરો. યુકા, નિખર્વ, શંકુ વગેરે માપોથી પોતે પણ પરિચિત થાવ અને બીજાને પણ કરાવો, વિદ્વતા કેળવો.
શાસ્ત્રીય સંદર્ભો (મુખ્ય સ્ત્રોતો)
લલિતવિસ્તર સૂત્ર
જૈન ગણિત પરંપરા
આર્યભટીય
લીલાવતી
મયમતમ્
માનસાર
રાજવલ્લભ અર્થશાસ્ત્ર
રાજવલ્લભ શિલ્પશાસ્ત્ર
विप्रपुत्र पथ
મનુસ્મૃતિ (1.64-80)
વિષ્ણુ પુરાણ (1.3)
શ્રીમદ ભાગવત મહાપુરાણ (કેનન 3, પ્રકરણ 11)
મહાભારત (શાંતિ ઉત્સવ)
સૂર્ય સિદ્ધાંત
શ્રી વિશ્વકર્મા પુરાણ, કલ્યાણ – જ્યોતિષ અંક
સિદ્ધાંત શિરોમણિ (Siddhanta Shiromani remained a cornerstone of Indian mathematical astronomy for centuries, forming part of the advanced curriculum in traditional observatories and institutions such as Nalanda University and later schools. Its Lilavati section gained particular fame as a teaching text, translated into Persian and English in the colonial era, securing Bhāskara II’s lasting reputation as one of India’s greatest mathematicians.)