મનુષ્યનું પંચકોષ વાળું શરીર
પાંચ પ્રકારના વાયુઓ
પાંચ કર્મેન્દ્રિયો
પાંચ જ્ઞાનેન્દ્રિયો
મન અને બુદ્ધિ મળી કુલ 17 તત્વો થી સૂક્ષ્મ લિંગ શરીર બને છે.
25 તત્વો મળીને સ્થૂળ શરીર બને છે.
સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બનીને મનુષ્યનું ચેતનમય શરીર નિર્માણ થાય છે.
સંદર્ભ
ષટ્પદી [વેદાંત પ્રક્રિયા] લેખક – શત્રુઘ્ન ઉરફે બાલાજી મહારાજ (સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય)