કર્મનો સિધ્ધાંત

[अलबेला शतक (अलबेला पंडित विरचित)]

જે મનુષ્ય પોતાના સ્વધર્મમાં સ્થિર રહી, નિઃસ્વાર્થભાવથી અને ધર્મમાં તત્પર રહી કર્મ કરે છે, તે કર્મબંધનથી મુક્ત થઈ ભગવાનના પરમધામને પ્રાપ્ત કરે છે. જે અકર્મ અને વિકર્મનો ત્યાગ કરી ભક્તિપૂર્વક સ્થિર ચિત્તથી જીવન જીવેછે, તે પોતાના સંચિત કર્મોને દહન કરી અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે.

अज्ञान वश जीव संसार में आता है और कर्म बंधन वश मुक्त हो नहीं पाता |


ચાલો કર્મ-યોગી બનીએ. આપણા સંચિત કર્મો (ઈશ્વર ભક્તિ ઈત્યાદી) સાધન દ્વારા બાળીને ખાખ કરીએ , અકર્મ  તથા વિકર્મ ટાળીને નવા કર્મ-બંધનમાં ન પડીએ. માત્ર આવી પડેલ કર્મ (સ્વધર્મ) કુશળતાપૂર્વક નીતિથી, ની:સ્વાર્થ ભાવે કરીએ જે એક પ્રકારની ઈશ્વર ભક્તિ જ છે. આ સંસાર રૂપી કારાગૃહમાંથી મુક્તિ મેળવીએ.


 

Leave a comment