બ્રાહ્મણો-એકતા ને દેશપ્રેમ

ભારતના સ્વતંત્રતા સંગ્રામ સેનાની (ભારતના ક્રાન્તિકારીઓમાં 90% બ્રાહ્મણ હતા)
(1) ચન્દ્રશેખર આઝાદ
(2) સુખદેવ
(3) વિનાયક દામોદર સાવરકર (સાવરકર)
(4) બાલ ગંગાધર તિલક
(5) લાલ બહાદુર શાસ્ત્રી
(7) ડૉ રાજેન્દ્ર પ્રસાદ
(8) પંડિત રામ પ્રસાદ બિસ્મિલ
(9) મંગળ પાંડે
(10) લાલા લાજપત રાઇ
(11) ડૉ દેશબંધુ રાજીવ દીક્ષિત
(12) નેતાજી સુભાષ ચંદ્ર બોઝ
(13) ઉમેદવારી તેમનો જન્મ
(14) વિનોબા ભાવે
(15) ગોપાલ કૃષ્ણ ગોખલે
(16) કર્નલ લક્ષ્મી સહગલ(ઇન્ડિયન નેશનલ આર્મી
પ્રથમ મહિલા)
(17), પંડિત મદન મોહન માલવિયા
(18) ડૉ શંકર દયાલ શર્મા
(1 9) રવિ શંકર વ્યાસ
(20) મોહનલાલ પંડ્યા
(21) મહાદેવ ગોવિંદ રાનડે
(22) તાત્યા ટોપે
(23) ખુદીરામ બોસ
(24) બાલ ગંગાધર તિલક
(25) ચક્રવર્તી રાજગોપાલાચારી
(26) બિપીન ચન્દ્ર પાલ
(27) નર હરિ પારેખ
(28) હરગોબિંદ પંત
(2 9) ગોવિંદ વલ્લભ પંત
(30) બદ્રી દત્ત પાંડે
(31) પ્રેમ વલ્લભ પાંડે
(32) ભોલાદત પાંડે
(33) લક્ષ્મીદત્ત શાસ્ત્રી
(34) મોરારજી દેસાઈ
(35) મહાવીર ત્યાગી
(36) બાબા રાઘવ દાસ
(37) માલિક સહજાનંદ

બ્રાહ્મણોની એકતા દર્શાવતા અનેક અતુલનીય ઉદાહરણો


ગુજરાત સરયૂપારીન બ્રાહ્મણ સમાજ 

http://saryupareenbrahman.com/index.aspx

બ્રાહ્મણોના ઉત્થાન માટે કાર્યરત એવી સંસ્થા


દંઢાવ્ય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ

દર વર્ષે બાળકોને સ્કોલરશીપ અને ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો તથા નાણકીય મદદ કરે છે.

શ્રાવણી પર્વ, ગરબા ઇત્યાદિ જેવા સામાજિક, ધાર્મિક ઉત્સવો યોજે છે.


શ્રી દંઢાવ્ય ઔદીચ્ય સહસ્ત્ર છોંતેર બ્રહ્મ સમાજ

http://www.das76bs.org/

પ્રસન્નતા, વિકાસ અને સમૃદ્ધિમાં વિશ્વાસ ધરાવનાર એક નવી ઉભરતી સંસ્થા.

Vision

  • સંગઠન
  • સેવા
  • સહકાર

Mission

  • ઈશ્વરના સંદેશનો ભાગવત ઇત્યાદિ સાધનો દ્વારા પ્રાદુર્ભાવ કરવો
  • સમસ્ત સૃષ્ટિના કલ્યાણાર્થે બ્રાહ્મણોનું ઉત્થાન કરવું
  • સુસ્વાસ્થ્ય માટે જન જાગૃતિ લાવવી
  • સુસંસ્કૃત એવી ગુજરાતી ભાષાને વિસ્તરણાર્થે સમર્થન આપવું
  • ઉત્તમોત્તમ હેતુ સમાજના વધુમાં વધુ લોકોને સંમિલિત કરવા
  • ગરીબ, વૃદ્ધ તથા અપંગને યથાર્થ સ્વરૂપમાં મદદ પહોંચાડવી.

સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ

http://www.samastabrahman.org/

સમૂહ લગ્ન, જનોઈ, સંસ્કૃત ક્લાસ સ્કોલરશીપ આપનાર આ સંઘ સમાજનો દરેક નાગરિક સુરક્ષિત, સંસ્કારી અને સુશીલ, સ્વાવલંબી, અણી સદ્ધાર, સેવા માટે સદૈવ તત્પર હોય, સમૃદ્ધ વિચારોથી સભર હોય, એવા સમાજની રચના માટે પ્રતિબદ્ધ છે.

શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ 
ગુજરાતના જરેક બ્રાહ્મણને આવકારનાર આ સંસ્થા પ્રત્યેક જરૂરતમંદને (લીગલ, મેડિકલ કે સામાજિક) શક્ય એટલી મદદ કરે છે.

વલ્લભ હોલ, સોલા ભાગવત વિદ્યાપીઠ, સોલા- સરખેજ હાઇવે, અમદાવાદ.

વેદ પાઠનો અભ્યાસ, ભારતીય સંસ્કૃતિની જાળવણી અને પ્રસાર, બ્રાહ્મણોનું ઉત્થાન, કર્મ-કાંડ ઇત્યાદિની શિક્ષા અને અભ્યાસના કાર્યક્રમો કરતી એક કીર્તિમાન સંસ્થા.


પરશુરામ પરિવાર

સરનામું :- સુમતિ હાઈસ્કુલ, ગણેશ મેરેડિયન બિલ્ડીંગની પાછળ, એમ.કે.ઝાલા કૉલેજની બાજુમાં, ચાણાક્યપુરી, અમદાવાદ.

બ્રહ્મ-સમાજના વિધ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે જી.પી.એસ.સી અને યુ.પી.એસ.સી ના તાલીમ વર્ગો જેવા કે વનરક્ષક, તલાટીમંત્રી, મામલતદાર, સચિવાલય અને બિન-સચિવાલય કલાર્ક જેવી પરિક્ષા માટે નિ:શુલ્ક ક્લાસ ચલાવે છે.
સંપર્ક :- પરાગભાઈ રાવલ ૯૪૨૯૩૦૦૫૪૧
જીગરભાઈ દવે :- ૯૭૨૫૪૧૧૫૫૬

મિત્રો – ઉદાહરણો આપણી સમક્ષ છે. એક થવું એ એટલું મહત્વનું નથી જેટલું મહત્વનું છે કે “તમે કયા ઉદ્દેશ્ય હેતુ એક થાવ છો”. બ્રાહ્મણો કદીયે નકારાત્મક, હાનિ પહોંચાડે એવા, આક્રમક વિચારોને લઈને એક નહિ થાય. પરંતુ ઘણા સારા ઉદ્દેશ્ય માટે એક થઇ એક બીજાને મદદરૂપ પણ અવશ્ય થશે.