કર્મકાંડી બ્રાહ્મણોની નોંધણી

કર્મ-કાંડની ઉપયોગીતા

મનુષ્યના જન્મતાની સાથે જ ત્રણ પ્રકારના ઋણ ચઢી જાય છે.

  • દેવતાઓ
  • પિતૃઓ
  • મનુષ્યો

અને જીવનભર આ ત્રણેય પરિબળો ત્રણ સ્તર ઉપર કામ કરતા હોય છે.

  • આધિભૌતિક
  • આધિદૈવિક
  • આધ્યાત્મિક
ભૌતિક જીવન સુખમય કરવા મનુષ્ય તો કાર્યરત હોય જ છે. પરંતુ ઉપરોક્ત ત્રણ ઋણ હોવાને લીધે આધ્યાત્મિક અને આધિદૈવિક પીડામાંથી મુક્ત થવા નિત્ય-કર્મ અને કર્મ-કાંડનું વિજ્ઞાન કામ લાગે છે.

કર્મ-કાંડ (ગોરપદું) સરળ નથી

બ્રાહ્મણ લોભ કરે તે ભગવાનને જરાય ગમતું નથી. બ્રાહ્મણ અતિસંગ્રહ કરવાની વૃત્તિથી વધારે દાન લે, તો તેના માથે યજમાનનું પાપ આવે છે. [ભાગવત – વામન ચરિત્ર – 8.23]

કર્મ-કાંડ (ગોરપદું) એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જ્ઞાન હોય એટલું જ કરાય, અને જેટલું કરો એટલાની જ દક્ષિણા લેવાય. કર્મકાંડમાં હક વગરનું વધુ આવી શકે છે. ઓછું લેવું સારું. માંગ્યા વગર મળે એ દૂધ સમાન, માંગો ને મળે એ પાણી સમાન અને જજમાનની શક્તિ બહારનું માંગો અને મળે એ લોહી સમાન છે. નીતિનું મળે તો તારે અને અનીતિનું મળે તો સર્વનાશ કરે. જજમાનતો દક્ષિણા આપીને છૂટી જશે પણ જો કર્મ સારી રીતે ન થયું તો બ્રાહ્મણને દોષ લાગે અને ભોગવવું પડે છે. જો કર્મ ઉત્તમ રીતે થાય તો જજમાનનું કર્મ કરાવ્યાનું થોડું પુણ્ય બ્રાહ્મણને પણ મળે છે.


કર્મકાંડી બ્રાહ્મણ દેવતાઓની યાદી

વિદેશ 3 (Australia, Central America – Panama, UK)
મુંબઈ (મહારાષ્ટ્ર) 52
નવી મુંબઈ 2
પૂના 1
ભરૂચ 4
અંકલેશ્વર 1
સુરત 3
રાજકોટ 5
ગાંધિનગર (ગુજરાત) 3
કલોલ (ગુજરાત) 2
રૂપાલ (ગુજરાત) 1
અમદાવાદ (ગુજરાત) 19
વડોદરા /બરોડા (ગુજરાત) 8
વસઈ (જીલ્લો મહેસાણા, ગુજરાત) 4
મહેસાણા 4
સિધ્ધપુર 3
ઉનાવા 1
સીમ્મર 1
ગીર, સોમનાથ 2
ભુજ 1
વાપી 2
ભાવનગર 1
ડીસા 1
આણંદ 1
TOTAL 125


સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
 Foreignવિદેશ – 3  
1શ્રી ઉપેન્દ્રકુમાર ડાહયાલાલ જોષી
મૂળ ગામ: દિગસ તાલુકો,
કામરેજ જિલ્લો,
સુરતહાલમાં સ્થાયી: પનામા (મધ્ય અમેરિકા), કલોન શહેર
Central America, Panama, Cologne
(+507) 6451-0202,
Upendrajoshi1980@gmail.com
સર્વ પ્રકારના કર્મ કાંડ, શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
2શ્રી પંકજ કુમાર રમણિકલાલ રાવલ
મૂળ ગામ: ગોઝારીયાહાલમાં સ્થાયી: સાઉથહેમ્પટન, લંડન
UK, Southempton, London
+44 7973 914694, pankajraval9@yahoo.co.ukકથા, પૂજન, હોમ, હવન, ષોડસ સંસ્કાર! ઉત્તર ક્રિયા, જ્યોતિષ, વાસ્તુ અને લગ્ન, ઉત્તર ક્રિયા ઈત્યાદી કર્મો
 3 શ્રી અનુપ બાળકૃષ્ણ જાની (શ્રી અલબેલા હનુમાન મંદિરના પૂજારી)
મૂળ ગામ: વસઈ (મહેસાણા, ગુજરાત)
સ્થાયી: મુંબઈ, વડાલા
હાલમાં: Australia, Canberra
+91 982 000 00 75 / +61 413 753 414
http://www.albelaspeaks.com
albelaahanuman@gmail.com 
 ગણપતિ પૂજન, સૂર્ય પૂજન, હનુમાનજી પૂજન, વડવાનલ અભિષેક, સત્યનારાયણ કથા, સુંદરકાંડ પાઠ, ભાગવતનું વામન ચરિત્ર વાંચન, રામ-ગીતા વાંચન. વર્ષ 2015 થી સંસ્કૃતની ની:શુલ્ક પાઠશાળા પણ ચલાવે છે. લગ્ન (જન્મ) કુંડળી બનાવી આપે છે. સામાન્ય ફલાદેશ પણ કહી આપે છે. જ્યોતિષ વિષયક સામાન્ય જ્ઞાન ધરાવે છે.
    
 મુંબઈ (મહારાષ્ટ્ર) – 52
Maharashtra, Mumbai
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી અતુલભાઈ ઠાકર
મૂળ ગામ:  સાબરકાંઠાહાલમાં સ્થાયી: નાલાસોપારા
+91 9029933051માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મો નહિ), મંત્ર જાપ
2શ્રી દિલીપ મહારાજ નારાયણલાલ પાઠક
(ભીડભંજન મહાદેવી મંદિર)
મૂળ ગામ:હાલમાં સ્થાયી:  કોલાબા
+91 9892462443શુભ કર્મો (મોટે ભાગે મંદિરમાં જ)
3હેમંત એમ. શર્મા
મૂળ ગામ: જયપુર, રાજસ્થાનહાલમાં સ્થાયી: એલ્ફિન્સ્ટન
+91 96197 38931સવ્ય કર્મો, કથા, હવન ઇત્યાદિ
4શ્રી ગોવિંદ લાલ રામશંકર પંડ્યા
મૂળ ગામ: ઝુલાસણહાલમાં સ્થાયી: કાંદિવલી
+91 9223425092 /
+91 9224102100 /
64462668
સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
5શ્રી મનોજભાઈ વિજય ત્રિવેદી
મૂળ ગામ: જસદણ (રાજકોટ)હાલમાં સ્થાયી: કાંદિવલી
+91 9867414899માત્ર શુભ કર્મો, (ભાગવત સપ્તાહ સિવાય) કથા વાંચન ઈત્યાદી (અપસવ્ય કર્મો નહિ)
6શ્રી રાકેશ જી. દવે (શાસ્ત્રી શ્રી)
મૂળ ગામ: ડાકોર, કપડવંજહાલમાં સ્થાયી: કાંદિવલી
+91 9987213989સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન,
ભાગવત વાંચન અને જ્યોતિષ પ્રધાન
7શ્રી ગીરીશ ભાઈ ઠાકર
મૂળ ગામ:હાલમાં સ્થાયી: ચોપાટી
+91 9820848118 /
022 – 2361 5590
સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા કથા વાંચન. ભાગવત વાંચનમાં પ્રધાન
8શ્રી શરદભાઈ દવે (દીપકભાઈ)
મૂળ ગામ: ધાન્ગદ્રાહાલમાં સ્થાયી: જોગેશ્વરી
+91 9892208506સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
9શ્રી જ્યેષ્ઠારામ પાઠક (શાસ્ત્રી)
મૂળ ગામ: સીમર, ઉનાહાલમાં સ્થાયી: દહીસર
+91 9820097208સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
10શ્રી ભરતકુમાર સોમાલાલ જોષિ
મૂળ ગામ: ટીંટોઈહાલમાં સ્થાયી: દહીસર
+91 9619063301સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
11શ્રી મુકુન્દરાય યાજ્ઞિક (ફલિત જૌતીષાચાર્ય).
શ્રી અર્જુન સિંહ દ્વારા એવોર્ડ થી સન્માનિત
(શાસ્ત્રી, આચાર્ય શ્રી)
મૂળ ગામ: કોલવડા (ગેરીતા)હાલમાં સ્થાયી: દહીસર
+91 9833399880જ્યોતિષ, સ્વતંત્ર, મંત્ર, યંત્ર, સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા
મંત્ર જાપ અને કથા વાંચન
12શ્રી વિજય જ્યેષ્ઠારામ પાઠક
મૂળ ગામ: સીમર, ઉનાહાલમાં સ્થાયી: દહીસર
+91 9833113369સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
13શ્રી સંજયભાઈ બોહરા
મૂળ ગામ: અમદાવાદહાલમાં સ્થાયી: દાદર
+91 9702646951સવ્ય કર્મ, શાંતિ, હવન, પૂજા ઇત્યાદિ…
14શ્રી દિનેશ ભાઈ દવે
મૂળ ગામ: નાંદોલહાલમાં સ્થાયી: બાબુલનાથ
+91 8879574648માત્ર શુભ કર્મો, કથા વાંચન ઈત્યાદી (અપસવ્ય કર્મો નહિ),
બહાર જવાનું ઓછું છે. બાબુલનાથ મંદિરમાં જ રહી કાર્યો વધું થાય
15જીતુભાઇ દીક્ષિત
મૂળ ગામ: વલસાડહાલમાં સ્થાયી: બોરીવલી
+91 98925 89104સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન (ભાગવત  સિવાય)
16શ્રી અનુપ્રસાદ પાધ્યા
મૂળ ગામ: સિધ્ધપુરહાલમાં સ્થાયી: બોરીવલી
+91 9869584666સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
17શ્રી મધુકર ભાઈ ચુનીલાલ પંડ્યા (શાસ્ત્રી)
મૂળ ગામ: જેતપુર થી 11 km દૂર નવી સાંખડીહાલમાં સ્થાયી: બોરીવલી
+91 9322766781સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
18શ્રી ભાવેશભાઈ શુક્લ
મૂળ ગામ: મોડાસણહાલમાં સ્થાયી: ભાયંદર
+91 9819184058શુભ કર્મો, (ભાગવત સપ્તાહ સિવાય) કથા વાંચન, મંત્ર જાપ, લગ્ન ઈત્યાદી, (અપસવ્ય કર્મો નહિ)
19શ્રી મહેશભાઈ ભટ્ટ
મૂળ ગામ: રાજસ્થાન,  બંસવાડા,  અંજનાહાલમાં સ્થાયી: ભાયંદર
+91 9869315340 /
+91 9833649673 /
+91 9594540974 /
+91 7208553736
માત્ર શુભ કર્મો, કથા વાંચન ઈત્યાદી (અપસવ્ય કર્મો નહિ)
20શ્રી પરેશ હરિપ્રસાદ વ્યાસ (શાસ્ત્રી)
મૂળ ગામ: અમદાવાદહાલમાં સ્થાયી: મીરા રોડ
+91 9821353100 /
022 – 2812 3486
માત્ર શુભ કર્મો, કથા વાંચન ઈત્યાદી (અપસવ્ય કર્મો નહિ),
21શ્રી પ્રકાશભાઈ જોષી
મૂળ ગામ: ખેડબ્રહ્માહાલમાં સ્થાયી: મીરા રોડ
+91 9619793309માત્ર શુભ કર્મો, કથા વાંચન ઈત્યાદી (અપસવ્ય કર્મો નહિ),
22શ્રી રસિક વિશ્વનાથ રાજ્યગુરુ
મૂળ ગામ: મોટી ખોખરી, દ્વારકાહાલમાં સ્થાયી: મીરા રોડ
+91 9699777781 /
+91 9892338623
સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન.
શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, શિવ કથા અને રામ કથામાં પ્રધાન
23શ્રી જયેશભાઈ વ્યાસ
મૂળ ગામ: મોડાસણહાલમાં સ્થાયી: વસઈ
+91 9870045535શુભ કર્મો, (ભાગવત સપ્તાહ સિવાય) કથા વાંચન, મંત્ર જાપ, લગ્ન ઈત્યાદી, (અપસવ્ય કર્મો નહિ)
24શ્રી ગીરીશભાઈ રમણલાલ પંડયા (જ્યોતિર્વિદ ની ડિગ્રી)
મૂળ ગામ: ખંભાત (શ્રી ગૌડ બ્રાહ્મણ)હાલમાં સ્થાયી: મુલુંડ (વેસ્ટ)
+91 9322 511538સર્વ પ્રકારના સવ્ય-અપસવ્ય કર્મો , સર્વ કથા વાંચન, શ્રી ગીતાજી વાંચનમાં પારંગત (20 વર્ષનો અનુભવ), જ્યોતિષ
25શ્રી જનાર્દન શુક્લ (સાહિત્ય રત્ન, સાહિત્ય શાસ્ત્રી,
સાહિત્ય આચાર્ય, કાવ્ય તીર્થ, જ્યોતિષાચાર્ય)
મૂળ ગામ: મૂડેઠીહાલમાં સ્થાયી: મુલુન્ડ
+91 98202 91817સવ્ય-અપસવ્ય એમ જન્મથી માંડી ને સર્વ કર્મો (કથા વાંચન નહિ), જ્યોતિષ
26શ્રી સતીશ વ્યાસ
મૂળ ગામ: રાજસ્થાનહાલમાં સ્થાયી: મુલુન્ડ
+91 986 7977631સવ્ય-અપસવ્ય એમ જન્મથી માંડી ને સર્વ કર્મો (કથા વાંચન નહિ).
27શ્રી રવિ પંડયા
મૂળ ગામ: રાજસ્થાનહાલમાં સ્થાયી: મુલુન્ડ
+91 98194 49210સવ્ય-અપસવ્ય એમ જન્મથી માંડી ને સર્વ કર્મો (કથા વાંચન નહિ).
28श्री सुनील दुबे
મૂળ ગામ: મધ્યપ્રદેશહાલમાં સ્થાયી: મુલુન્ડ
+91 9323 199545(હિન્દી છે પણ વારુણી માટે આવે છે. મંત્રોચ્ચાર, પાંચ સૂક્તો ઇત્યાદિ પઠણ કરી જાણે છે.)
29श्री सुशील दुबे (राशि एस्ट्रोलॉजी)
મૂળ ગામ: મધ્યપ્રદેશહાલમાં સ્થાયી: મુલુન્ડ
+91 98217 49944(હિન્દી છે પણ વારુણી માટે આવે છે. મંત્રોચ્ચાર, પાંચ સૂક્તો ઇત્યાદિ પઠણ કરી જાણે છે.)
30શ્રી રોશન નરેન્દ્ર ભાઈ જોષી
(સાહિત્ય વિભૂષણ, તે પહેલા અભ્યાસ મોટા અંબાજી 2 વર્ષ)
મૂળ ગામ: ઉમેદગઢ (ઇડરથી 8 કિમિ દૂર)હાલમાં સ્થાયી: ઘાટકોપર (ઇસ્ટ)
+91 97691 57591માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મ નહિ), નવચંડી, વિષ્ણુ યાગ, નક્ષત્ર શાંતિ, ઇત્યાદિ… કથા વાંચન (ભાગવત સિવાય)
31શ્રી અરવિંદ ભાઈ વ્યાસ
મૂળ ગામ: જાફરાબાદ (જિલ્લો અમરેલી)હાલમાં સ્થાયી: બોરીવલી (વેસ્ટ)
+91 9324914315,
+91 9820730249
ભાગવત કથા વાંચન માં પારંગત એ ઉપરાંત માત્ર – જ્યોતિષ, લગ્ન સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, નવગ્રહ શાંતિ, વાસ્તુ શાંતિ અને નવચંડી યજ્ઞ
32શ્રી બકુલભાઈ શુક્લ
મૂળ ગામ: કડીહાલમાં સ્થાયી: બોરીવલી
+91 99200 22278ભાગવત કથામાં પારંગત, ષોડસન્સકાર ઇત્યાદિ બધી જ પ્રકારના સવ્ય કર્મ (ઉત્તર ક્રિયા નહિ)
33श्री जैनेन्द्र शुक्ल (M.A. Bed.)
મૂળ ગામ: बांसवाड़ा (राजस्थान)હાલમાં સ્થાયી: दहिसर
+91 9833994607, jainendrashukla7@gmail.comसभी प्रकार के कर्म
34डाॅ विश्वनाथ जोशि
મૂળ ગામ: सागवाडा (राजस्थान)હાલમાં સ્થાયી: दहिसर
+91 9820871926, vishwanath.s.joshi@gmail.comसंस्कृत प्रोफेसर ,कर्मकाण्ड,भागवत—विषयक अध्ययन
35શ્રી પ્રદીપ ભટ
મૂળ ગામ: सागवाडा (राजस्थान)હાલમાં સ્થાયી: ભાયંદર
+91 9930848039, Pradeepbhatt7055@gmail.comसभी प्रकार के कर्म
36શ્રી મુકેશ ઠાકર
મૂળ ગામ: ડુંગરપૂર (राजस्थान)હાલમાં સ્થાયી: દહીસર
+91 9892881215सर्व सव्यकर्म
37श्री मनोज त्रिवेदी (M.A.-संस्कृत )
મૂળ ગામ: ડુંગરપૂર (राजस्थान)હાલમાં સ્થાયી: वसई मुम्बई
+91 9028474582, manojtrivedi808@gmail.comसभी प्रकार के कर्म
38पंडित राधेश्याम एम, जोशी
મૂળ ગામ: उदयपुर (राजस्थान)હાલમાં સ્થાયી: अंधेरी-पूर्व
+91 9769922036 / +91 9699244433, Radhe.2036@gmail.comशुभ कर्म सभी ओर. अपसव्य कर्म नहीं
39श्री कमलेश भट्ट
મૂળ ગામ: बांसवाड़ा (राजस्थान)હાલમાં સ્થાયી: विर्ल पार्ल मुम्बई
+91 9820711827, Kbhatt555@Gmail.comसभी प्रकार के कार्य
40प्रो. रामगोपाल पानेरी (अद्वैत वेदांताचार्य, M.A. in Hindi and Sanskrit)
મૂળ ગામ: खुणादरी, खैरवाडा, उदयपुर (राजस्थान)હાલમાં સ્થાયી: बोरीवली, मुंबई
9870071713,  ramgopal713@gmail.comशुभ कर्म सभी ओर. अपसव्य कर्म नहीं
41श्री दिलीप कुमार भट्ट
મૂળ ગામ: सागवाडा (राजस्थान)હાલમાં સ્થાયી: मिरारोड, मुम्बई
+91 9869586995, +91 9004384366, +91 7977965223, dbbhatt0511@gmail.comकर्मकाण्ड के सभी प्रकार के  कार्य  करनार
42श्री दिनेश चन्द्र शुक्ला
મૂળ ગામ:હાલમાં સ્થાયી:
+91 9930396281सबकाम करतैहै
43श्री आशीष दवे
મૂળ ગામ: हलवदહાલમાં સ્થાયી: कांदिवली
+91 9892151027सबकाम करतैहै
44આચાર્ય શ્રી ધનંજય વ્યાસ
મૂળ ગામ: મહેસાણાહાલમાં સ્થાયી: અંધેરી (વેસ્ટ)
+91 98337 33776સર્વ પ્રકારના શુભ / સવ્ય કર્મો (અપસવ્ય કર્મો નહિ)
45શ્રી ગુણવંત ભાઈ રાવલ
મૂળ ગામ: પુંદરા (ગાંધીનગરથી આગળ)હાલમાં સ્થાયી: મલાડ
+91 99201 82094માત્ર ગણપતિની પૂજા અને સત્યનારાયણ કથા સિવાય બીજું કાંઈ જ નહિ.
46શ્રી અનિલ ભાઈ દેસાઈ
મૂળ ગામ: ભાવનગર (બાડી પડવા)હાલમાં સ્થાયી: ભાયંદર
+91 93233 19514સત્યનારાયણ  કથા, ગીતા વાંચન, ગણેશ પૂજન, ગ્રહ શાંતિ, નવ ચંડી હવન, ગાયત્રી હવન, મંત્ર જાપ ઇત્યાદિ
47શ્રી પ્રવીણ ભાઈ જોષી
મૂળ ગામ: ડેભારીહાલમાં સ્થાયી: ભુલેશ્વર
+91 9821145572સર્વ પ્રકારના શુભ / સવ્ય કર્મો
48શ્રી રિતેશ નરેશભાઈ જોષી
મૂળ ગામ: કચ્છ નારાયણ સરોવરહાલમાં સ્થાયી: ઘાટકોપર, મુંબઈ
+91 98214 10654સવ્ય કર્મ જેવા કે ચન્ડી પાઠ. રુદ્રી, અને સર્વ પ્રકારના શાંતિ પાઠ.
49શ્રી અરુણ ભાઈ શુક્લ
મૂળ ગામ: મુડેટીહાલમાં સ્થાયી: ઘાટકોપર, મુંબઈ
+91 98203 17712બધી જ પ્રકારના સવ્ય (શુભ) અને અપસવ્ય (ઉત્તર તંત્ર) ના કર્મો. જ્યોતિષ. Computer Kundli.
50શ્રી અંબાલાલ જોષી
મૂળ ગામ: કાલંદરી, શિરોહીહાલમાં સ્થાયી: ઘાટકોપર
+91 97734 16896,
ambalalaj26@gmail.com
નૈમિત્તિક કર્મ, ગ્રહશાંતિ ઇત્યાદિ સવ્ય કર્મો
51શ્રી ભાવેશ મોહન ભાઈ દવે (અંબાજી ધામ મંદિરના પૂજારી)
મૂળ ગામ: જામનગરહાલમાં સ્થાયી: મુલુન્ડ (વેસ્ટ)
+91 89809 62596કર્મો મંદિરમાં જ કરાવે છે. બહાર જતા નથી.  મંદિર પૂજારી અને જ્યોતિષ
52શ્રી વિજય વિઠ્ઠલ ભાઈ તેરૈયા
(અંબાજી ધામ મંદિરના પૂજારી)
મૂળ ગામ: પોરબંદરહાલમાં સ્થાયી: મુલુન્ડ
+91 86556 88852કર્મો મંદિરમાં જ કરાવે છે. બહાર જતા નથી.  મંદિર પૂજારી અને જ્યોતિષ
    
 નવી મુંબઈ – 2
Maharashtra, New / Navi Mumbai
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1ગુરુજી કનુભાઈ મહારાજ રાવલ
(રિદ્ધિ સિદ્ધિ જ્યોતિષ સહાયક)
મૂળ ગામ: આજોલહાલમાં સ્થાયી: કામોઠે (નવી મુંબઈ)
+91 9833153722 /
+91 8879016211
વાસ્તુ  પૂજા,ગૃહ પ્રવેશ, ગણેશ પૂજા, લક્ષ્મી પૂજા, ગ્રહ નક્ષત્ર પૂજા, સત્યનારાયણ પૂજા, હોમ હવન,
કોમ્પ્યુટર જન્મ-કુંડળી, પત્રિકા મેલાપક, નંગ – ઉપનંગ માટે વિધિ-વિધાન તથા વાસ્તુ વિજ્ઞાન
2શ્રી રાવલ વિપુલ સૂર્યકાન્ત ભાઈ
મૂળ ગામ: મટોડા (ગુજરાત)હાલમાં સ્થાયી: કોપર ખૈરણે (નવી મુંબઈ)
+91 91678 44486બધી જ પ્રકારના સવ્ય (શુભ) અને અપસવ્ય (ઉત્તર તંત્ર) ના કર્મો (ભાગવત કથા નહિ)
    
 પૂના – 1
Maharashtra, Puna
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી કનુભાઈ વી. જાની
મૂળ ગામ: વસઈ ડાભલાહાલમાં સ્થાયી: પૂના
+91 93710 60008માત્ર વૈદિક પૂજા કરે છે.
    
 ભરૂચ – 4
Gujarat, Bharuch
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી બાદલ અરુણભાઈ પંડયા(જ્યોતિષજ્ઞ)
મૂળ ગામ: મૂળ ભાલોદ અને પછી (રાજ પીપળા)હાલમાં સ્થાયી: શક્તિનાથ, ભરૂચ
+91 93742 49531જન્મથી માંડી ઉત્તરક્રિયા સુધીને લગતા બધા જ કર્મો (ભાગવત કથા સિવાય)
2  શ્રી નિલેશકુમાર જસવંતલાલ ભટ
મૂળ ગામ: જાડેશ્વરહાલમાં સ્થાયી: કૂર્ચણ, ભરૂચ
+91 96244 94522જન્મથી માંડી ઉત્તરક્રિયા સુધીને લગતા બધા જ કર્મો (ભાગવત કથા સિવાય)
3શ્રી ચિરાગ વસંતલાલ ભટ (સાહિત્ય આચાર્ય ની ડિગ્રી
– નર્મદા સંસ્કૃત વેદપાઠશાળા)
મૂળ ગામ: ઓસલામાહાલમાં સ્થાયી: મુનશીની ખડકી, ભરૂચ
+91 98252 44358સર્વ પ્રકારના શુભ કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન (ભાગવત  સિવાય)
4શ્રી વિશાલ અનિલભાઈ પુરોહિત
મૂળ ગામ: મુ,માલકીનપુર તા,આમોદ જી.ભરૂચહાલમાં સ્થાયી: નવડેરા ભરૂચ
+91 99250 26882જન્મથી માંડી ઉત્તરક્રિયા સુધીને લગતા બધા જ કર્મો (ભાગવત કથા સિવાય)
    
 અંકલેશ્વર – 1
Gujarat, Ankleshwar
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી પૂર્વાંન્ગ ઉપેન્દ્ર જોષી
મૂળ ગામ: અંકલેશ્વરહાલમાં સ્થાયી: અંકલેશ્વર  (ભરૂચ થી 10-15 કી.મી. દૂર
અને સુરત થી 50 કી.મી. દૂર)
+91 94268 26355લઘુરૂદ્રી, નવચંડી (હોમાત્મક / અભિષેકાત્મક), લગ્ન વિધિ, ઇત્યાદિ  …સર્વ પ્રકારના સવ્ય કર્મો.
    
 સુરત – 3
Gujarat, Surat
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી વિપુલભાઈ વસંતલાલ ભટ
મૂળ ગામ: ઓસલામાહાલમાં સ્થાયી: સુરત
+91 9909903306કથા, હોમ-હવન, વાસ્તુ-નવ ગ્રહ જેવા શાંતિ કર્મ, અને સર્વ પ્રકારના સવ્ય કર્મ.
2શ્રી રોનક મહેશભાઈ પાઠક (જ્યોતિષજ્ઞ)
મૂળ ગામ: વરિયાવહાલમાં સ્થાયી: સુરત
+91 82383 22030,
+91 81419 98858
સવ્ય, અપસવ્ય (ઉત્તર તંત્ર), શાંતિ, કથા, હવન, વાસ્તુ,નવચંડી,લઘૂરુદ્ર, જ્યોતિષ ફલાદેશ, આદી
3શ્રી રમેશ બાલાશંકર જાની
મૂળ ગામ: લૂસડી, તા. મહુઆ, જી. ભાવનગરહાલમાં સ્થાયી: સુરત, ઉધના (ભેસ્તાન)
+91 98241 40992સત્યનારાયણ કથા, વાસ્તુ પૂજન, ઉત્તર ક્રિયા, નવચંડી, પ્રાણપ્રતિષ્ઠા, ઇચ્છનાથ મહાદેવની મંદિરમાં સેવા,  નંગ, રત્ન અને જ્યોતિષના જાણકાર, યંત્ર સિદ્ધ કરી આપે
    
 રાજકોટ – 5
Gujarat, Rajkot
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી પ્રવીણચંદ્ર જે. શંકર જોષી
મૂળ ગામ: બાલાજી પાર્ક, કુવાડવા (રાજકોટ)હાલમાં સ્થાયી: બાલાજી પાર્ક, કુવાડવા (રાજકોટ)
+91 9898330097ભાગવત સપ્તાહ, દેવી ભાગવત, રામાયણ, શિવ કથા
2શ્રી હિતેશ પ્રવીણભાઈ જોષી
મૂળ ગામ: બાલાજી પાર્ક, કુવાડવા (રાજકોટ)હાલમાં સ્થાયી: બાલાજી પાર્ક, કુવાડવા (રાજકોટ)
http://www.karmkand.in
+91 98980 84175
info@karmkand.in
પિતૃ દોષ, નારણબલી,નીલોદ્વાહ્કર્મ કાગબલી, ભૂતબલી, કાલસર્પ દોષ ,નક્ષાત્ર શાંતિ , વ્યતિપાત યોગ
શ્રાપિત દોષ ગ્રહણયોગ, વસ્તુ દોષ , વસ્તુ યજ્ઞ  જન્મકુંડળી, જન્મક્ષ્રર ગ્રહ દશા લગ્ન પ્રોબ્લમ.રાશિફળ .
દરેક પ્રકારના સવ્યાપસવ્ય ધાર્મિક વિધિ માટે
3શ્રી વિશાલ ભાઈ જાની
મૂળ ગામ: રાજકોટહાલમાં સ્થાયી: મોરબીય રોડ, ન્યુ જકાત નાકા,
રાજકોટ, રમણીય પાર્ક સ્ટ્રીટ પાસે
+91 98248 29249ભાગવત કથા સિવાય સર્વ પ્રકારના સવ્ય અને અપસવ્ય કર્મ.
4શાસ્ત્રી :આશિષ ડી. જાની
મૂળ ગામ: રાજકોટહાલમાં સ્થાયી: રાજકોટ
+91 9825541989કાર્યદક્ષતા : અતીરૂદ્ર, મહારૂદ્ર, લઘુરૂદ્ર, (પાઠાત્મક – હોમાત્મક), લક્ષચંડી, શત્ ચંડી, નવચંડી (પાઠાત્મક – હોમાત્મક),
સર્વદેવ પ્રતિષ્ઠા, વિષ્ણુ યાગ્, પ્રાકાન્તરેણ વાસ્તુ, ગણેશ યાગ્, શ્રી યાગ્, લક્ષ્મી નારાયણ યાગ્, મારૂતિ યાગ્,
લગ્ન વિધી(5-વિપ્ર. ડ્રેસ કોડ સાથે. યજ્ઞોપવિત સંસ્કાર, મુહૂર્ત પૂજન. જન્માક્ષરના અનિષ્ટ યોગ દોષ ના શાંતિ વિધાન.
નક્ષત્ર શાંતિ વિધાન, ગ્રહદોષ નિવારણ.
5શ્રી હિતેશ નીતિનભાઈ ઠાકર
મૂળ ગામ: ગોમતા, રાજકોટહાલમાં સ્થાયી: રાજકોટ
+91 98790 73507ભાગવત કથા સિવાય સર્વ પ્રકારના સવ્ય કર્મકાંડ
    
 ગાંધિનગર (ગુજરાત) – 3
Gujarat, Gandhinagar
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1 શ્રી દિવ્યકાન્ત સી. જાની
મૂળ ગામ: અંબોડહાલમાં સ્થાયી: ગાંધિનગર
+91 94284 04724અપસવ્ય કાર્ય નહી. કથા, યજ્ઞ, જાપ, શાંતીવિધાન, વિગેરે…
2 શ્રી પદ્મનાભ  દિવ્યકાન્ત જાની
(સોલાભાગવત માં અભ્યાસ કરેલ)
મૂળ ગામ: અંબોડહાલમાં સ્થાયી: ગાંધિનગર
+91 9408820995યજ્ઞ,સવ્યકર્મ,શાંતિકર્મ,કથા ,ભાગવત,રામાયણ વિગેરે
3શ્રી કૌશલ ભાઈલાલભાઈ પંચોલી
મૂળ ગામ: અંબોડહાલમાં સ્થાયી: ગાંધિનગર
+91 9925518330સત્યનારાયણ કથા થી માંડી પ્રાણ-પ્રતિષ્ઠા સુધીના સર્વ પ્રકારના સવ્ય કર્મો કરી જાણે છે.
    
 કલોલ (ગુજરાત) – 2
Gujarat, Kalol
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી મહેન્દ્ર ભાઈ દવે
મૂળ ગામ: ગોઝારિયાહાલમાં સ્થાયી: કલોલ
+91 9925132536સવ્ય કર્મ-કાન્ડ, અપસવ્ય કાર્ય નહી.
2શ્રી અશોક કુમાર જ્હા
મૂળ ગામ: માણસાહાલમાં સ્થાયી: કલોલ (ઉ. ગુજરાત),  ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર
+91 9824522388બહુચરમાંનો આનંદનો ગરબો, મન્ત્ર જાપ, સત્યનારાયણ કથા, જ્યોતિષ કર્મ, વાસ્તુ શાસ્ત્ર, વરુણી બ્રાહ્મણ, ચન્ડી પાઠ (નવરાત્રી પાઠાત્મક)
    
 રૂપાલ (ગુજરાત) – 1
Gujarat, Rupal
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શાસ્ત્રી મનીષ ભટ (આચાર્ય)
મૂળ ગામ: કડીહાલમાં સ્થાયી: રૂપાલ
+91 9924434532 /
+91 8155038649
સર્વ પ્રકારના શુભ (સવ્ય) અને અશુભ (અપસવ્ય / ઉત્તર ક્રિયાના) કર્મો,
વાસ્તુ દોષ કે ભૂમિ દોષ નિવારણ અને બધી જ પ્રકારના નડતર નિવારણ માટે,
સત્યનારાયણ કથા, જ્યોતિષ (હસ્ત રેખા, મસ્તક રેખા)
    
 અમદાવાદ (ગુજરાત) – 19
Gujarat, Ahmedabad
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1 શ્રી હેમાંગ બી. પંચોલી
મૂળ ગામ: ચરાડાહાલમાં સ્થાયી: બોડક દેવ
+91 9426702532 /
+91 9925275778
માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મો નહિ), તથા મંત્ર જાપ અને કથા વાંચન, જ્યોતિષ પ્રધાન
2શ્રી સ્નેહલ લીલાધરભાઇ જોષી
મૂળ ગામ: પીંઢારપુર,  મહેસાણાહાલમાં સ્થાયી: જીવરાજપાર્ક
+91 93750 15984સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
3ત્રિવેદી તેજસ ભાઇ નવિનચંદ્ર
મૂળ ગામ: નદાસા (મહેસાણા)હાલમાં સ્થાયી: નવાવાડજ
+91 9879284005કથા, વાસ્તુ, નવચંડી, લગ્ન ગ્રહશાંતી, નક્ષત્રવિધાન, દેવ પ્રતિષ્ઠા, યજ્ઞ-યાગાદી, તેમજ
જન્માક્ષર બનાવી આપવામા આવશે ધામિઁક વિધાન માટે મળો. ઉત્તર ક્રીયા કરતા નથી
4 શ્રી ચિરાગભાઈ જોષી
મૂળ ગામ: સુરતહાલમાં સ્થાયી: નિકોલ ગામ
+91 9824462113સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
5શ્રી પ્રવીણ જાની
મૂળ ગામ: સમૌહાલમાં સ્થાયી: બાપુ નગર
+91 9819952282માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મો નહિ), તથા મંત્ર જાપ અને કથા વાંચન
6શ્રી મનોજભાઈ  શુક્લ (આચાર્ય / શાસ્ત્રી)
મૂળ ગામ: રાણાસર  (ગાંધીનગરથી 20 કી.મી. દૂર)હાલમાં સ્થાયી: રાણાસર (ગાંધીનગરથી 20 કી.મી. દૂર)
+91 9824679203/
+91 8154817492
સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
7શ્રી ગૌરવભાઈ શુક્લ
મૂળ ગામ: વારાણસીહાલમાં સ્થાયી: વસ્ત્રાલ
+91 9898173408સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
8મનોજકુમાર બી. દવે (www.ambikaastrovision.com)
મૂળ ગામ: કોચરબ
હાલમાં સ્થાયી: વેજલપૂર
+91 9825775440માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મો નહિ), તથા મંત્ર જાપ અને કથા વાંચન
9શ્રી જગદીશકુમાર ચંદુલાલ પાઠક (શાસ્ત્રી)
મૂળ ગામ: લોદરાહાલમાં સ્થાયી: શાહીબાગ
+91 9825382578માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મો નહિ), તથા મંત્ર જાપ અને કથા વાંચન
10શ્રી કીર્તિ કુમાર શાસ્ત્રી
મૂળ ગામ: પડુસ્મા, માણસા, ગાંધીનગરહાલમાં સ્થાયી: સતાધાર, ઘાટલોડિયા
+91 9825370731માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મો નહિ), તથા મંત્ર જાપ અને કથા વાંચન, વાસ્તુ તથા  જ્યોતિષ પ્રધાન
11શ્રી દિજ્ઞેશ પી. રાવલ
મૂળ ગામ: મૂલીહાલમાં સ્થાયી: સી. જી. રોડ
+91 97121 28330સર્વ પ્રકારના કર્મ કાંડ, જાપ, મંત્ર, કથા ઇત્યાદિ (વાસ્તુ અને ફન્ગ-શી પર પ્રભુત્વ ધરાવનાર)
12શ્રી હાર્દિક ત્રિવેદી
મૂળ ગામ: અમદાવાદ, ગલસાણા (ધંડુકા)હાલમાં સ્થાયી: અમદાવાદ, ગલસાણા (ધંડુકા)
081 28 50 52 52લગ્ન, વાસ્તુ, નવચંડી, નક્ષત્ર શાંતિ, કથા વાંચન (ભાગવત સિવાય), ગ્રહશાંતિ, રાંદલ મા પૂજન, ઉત્તર ક્રિયા અને શ્રાદ્ધ કર્મ,
પુરાણોક્ત પ્રત્યેક કર્મના જાણકાર
13શ્રી રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદી
મૂળ ગામ: અમદાવાદ, ગલસાણા (ધંડુકા)હાલમાં સ્થાયી: અમદાવાદ, ગલસાણા (ધંડુકા)
+91 99251 66746હોમ, હવન, નવચંડી, યજ્ઞ એમ સર્વ પ્રકારના સવ્ય અને અપસવ્ય કર્મો (કથા નહિ), જ્યોતિષ શાસ્ત્ર ના જાણકાર છે.
14શ્રી ચિત્તરંજન અંબાલાલ ઠાકર
મૂળ ગામ: સરઢહાલમાં સ્થાયી: અમદાવાદ
+91 70161 11640વાસ્તુ પૂજન, નવચંડી, ગાયત્રી હવન, વેદોક્ત અને પુરાણોક્ત.
15શ્રી હાર્દિક જે. દવે
મૂળ ગામ: ?હાલનું રહેઠાણ = અમદાવાદ, દરિયાપૂર
+91 94292 07840સોલા વિદ્યાપીઠના વૈદિક બ્રાહ્મણ, હરેક પ્રકારના સવ્ય કર્મ (ઉત્તર ક્રિયા નથી કરતા).
16શ્રી સાગર ત્રિવેદી (સામવેદી)
મૂળ ગામ: અજમાવતકોટહાલનું રહેઠાણ = અમદાવાદ, નરોડા
+91 91731 30234ગીતા અને ગરુડ પુરાણ વાંચન, સવ્ય અને અપસવ્ય કર્મો, જ્યોતિષાચાર્ય
17શ્રી સાગર ત્રિવેદી (સામવેદી)
મૂળ ગામ: ?હાલનું રહેઠાણ = અમદાવાદ, નરોડા
+91 98981 53304સવ્ય
18 શ્રી મુકેશ શાસ્ત્રી (સામવેદી)
મૂળ ગામ: ?હાલનું રહેઠાણ = અમદાવાદ, નરોડા
+91 98258 53162સવ્ય
19 શ્રી હિરેન એન ઠાકર
મૂળ ગામ: સાબરકાંઠાહાલનું રહેઠાણ = અમદાવાદ, મણીનગર
+91 98244 82499સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન,
ભાગવત વાંચન અને જ્યોતિષ પ્રધાન
    
 વડોદરા /બરોડા (ગુજરાત) – 8
Gujarat, Baroda
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી મિલીન યશવંત વ્યાસ
મૂળ ગામ: છોટા ઉદયપૂરહાલમાં સ્થાયી: માલસર (નર્મદા કિનારો)
+91 9898765022સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન,
ભાગવત વાંચન. અપ્સવ્ય કર્મમાં 10મુ, 12મુ, 13મુ ભલે (પણ 11મુ નહિ).
2શ્રી ધર્મેશકુમાર હરીશચંદ્ પુરોહિત
મૂળ ગામ: ચાંદોદહાલમાં સ્થાયી: ચાંદોદ, તા.ડાભોઇ, જી.વડોદરા
+91 9825874927દરેક પ઼કાર નુ શુભ કર્મ અને અપસવ્ય કર્મ જન્મ કુંડલી ને લગતા કર્મ અને
જયોતિષ ને લગતા કર્મ શુભ માં નવચંડી વાસ્તુ ઈત્યાદિ અપસવ્ય માં
ઉતરકિયા, મહાલય, પંચબલી ,નારાયણ બલી ઈત્યાદિ
3શ્રી વ્રજેશભાઈ નિરંજનભાઈ વ્યાસ
મૂળ ગામ: ચાંદોદહાલમાં સ્થાયી: ચાંદોદ, તા.ડાભોઇ, જી.વડોદરા
+91 98253 15614સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો
4શ્રી સતીશભાઈ રામચંદ્ર પુરોહિત
મૂળ ગામ:હાલમાં સ્થાયી: ચાણોદ, નર્મદા મંદિર પાસે, વડોદરા
+91 9925 417064સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો
5શ્રી શ્રીહરિ પાંડુરંગ જોષી (સાહિત્ય આચાર્ય M.A.)
મૂળ ગામ: કર્ણાટક  જિલ્લો ગુલબર્ગાહાલમાં સ્થાયી: વડોદારા
+91 9925328740
+91 9913328740
અપસવ્ય કર્મ સિવાય પ્રત્યેક કર્મ
6શ્રી હેમંતભાઈ જગન્નનાથ જોષી
મૂળ ગામ: ચાંદોદહાલમાં સ્થાયી: ગાંધી ટેકરી, ચાંદોદ, તાલુકો ડાભોઇ, વડોદરા
+91 9825512860જ્યોતિષ અને (બધી પ્રકારના સવ્ય અને અપસવ્ય) કર્મકાંડ
7શ્રી અજયકુમાર ગજેન્દ્રપ્રસાદ જોષી
મૂળ ગામ: મોટા ફોફલિયા (તા. સિનોર, જી. વડોદરા)હાલમાં સ્થાયી: મોટા ફોફલિયા (તા. સિનોર, જી. વડોદરા)
અને ચાણોદ
+91 9879448596સવ્ય તથા અપસવ્ય કર્મો, મન્ત્ર જાપ, ગીતાંવાંચન (ભાગવત વાંચન સિવાય)
8શ્રી રાજુ ભાઈ દવે
મૂળ ગામ: ડાભોઇ પાસે, વણાદરાહાલમાં સ્થાયી: વડોદારા, એરપોર્ટ પાસે
+91 9879859844ભાગવત પારાયણ, ગીતા વાંચન, ષોડસંસ્કાર, શાંતિ કર્મ આમ સર્વ પ્રકારના સવ્ય / અપસવ્ય (ઉત્તર ક્રિયા) કર્મ
    
 વસઈ (જીલ્લો મહેસાણા, ગુજરાત) – 4
Gujarat, Mehsana
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી વિપુલભાઈ જાની
મૂળ ગામ: વસઈ (જીલ્લો મહેસાણા)હાલમાં સ્થાયી: વસઈ (જીલ્લો મહેસાણા)
+91 9426426284સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
2શાસ્ત્રી જીગ્નેશ સુરેશ ચંદ્ર જાની (સામવેદ)
મૂળ ગામ: વસઈ (જીલ્લો મહેસાણા)હાલમાં સ્થાયી: વસઈ (જીલ્લો મહેસાણા)
+91 94260 42381માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મો નહિ), તથા મંત્ર જાપ અને કથા વાંચન
3શ્રી ભાર્ગવભાઈ જાની
મૂળ ગામ: વસઈ (જીલ્લો મહેસાણા)હાલમાં સ્થાયી:
+91 97254 14314માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મો નહિ), તથા મંત્ર જાપ અને કથા વાંચન
4શ્રી દિલીપભાઈ રાવલ
મૂળ ગામ:હાલમાં સ્થાયી: વિજાપુર
+91 99246 18951ભાગવત, ઉત્તર ક્રિયા (અપસવ્ય) અને યજ્ઞ
    
    
 મહેસાણા – 4
Gujarat, Mehsana
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી રાવલ રાકેશ કુમાર લલિતચંદ્ર
મૂળ ગામ: મહેસાણાહાલમાં સ્થાયી: મહેસાણા
+91 98243 44048માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મો નહિ) જેવાકે કથા, લઘુ રુદ્ર, વાસ્તુ પૂજન, પ્રતિષ્ઠા, નવચંડી, સરચંડી ઇત્યાદિ
2શ્રી કૌશલ ભાઈ દવે (કાશીના વેદપાઠી)
મૂળ ગામ: પાટણહાલમાં સ્થાયી: મહેસાણા
99-25-441334માત્ર શુભ કર્મો (અપસવ્ય કર્મો નહિ), તથા સર્વ પ્રકારના યજ્ઞ (યાગ) આદિ …
3શ્રી દેવાંગ રાવલ
મૂળ ગામ: પીલવઇ, વિજાપુર તા. મહેસાણા જી.હાલમાં સ્થાયી: પીલવઇ, વિજાપુર તા. મહેસાણા જી.
+91 94264 36975નવચંડી, ષોડસંકાર, પ્રાણ પ્રતિષ્ઠા, અને સર્વ સવ્ય કર્મો (ભાગવત વાંચન સિવાય)
4શ્રી અતુલ એ. પંડયા
મૂળ ગામ: કલોલહાલમાં સ્થાયી: વિસનગર રોડ, મહેસાણા
+91 94287 52472સર્વ પ્રકારના સવ્ય કર્મ
    
 સિધ્ધપુર – 3
Gujarat, Sidhdhapur
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી હરેશભાઈ અમૃતલાલ પાધ્યા (જ્યોતિષ પ્રધાન )
મૂળ ગામ: સિધ્ધપુરહાલમાં સ્થાયી: સિધ્ધપુર
+91 98339 83991સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
2શ્રી પ્રતીક હસમુખભાઈ પંડયા
મૂળ ગામ: સિધ્ધપુરહાલમાં સ્થાયી: માધવ શેરી, મંડી બજાર, સિદ્ધપુર
+91 8905337503નારાયણ બલી, માતૃ ગયા શ્રાદ્ધ, ત્રિપિંડી શ્રાદ્ધ,  ભગૃ શ્રાદ્ધ, ગ્રહશાંતિ યજન, શાંતિ કર્મ, પુરાણોક્ત વિધિ.
3શ્રી કપિલ  એચ.દવે
મૂળ ગામ: સિદ્ધપુરહાલમાં સ્થાયી: ધોળાભટ્ટનો મહાઢ, સિદ્ધપુર
+91 96018 94109
+91 82007 08296
davekapil67@gmail.com
કથા, વાસ્તુપૂજન, નક્ષત્ર શાંતિ, કાલસર્પ શાંતિ, નવચંડી, વિષ્ણુયાગ, નવરાત્રી અનુષ્ઠાન, મહારુદ્ર  યાગ, પ્રતિષ્ઠા,  જન્માક્ષર, દશાહ, એકાદશાહ, નારાયણ  બાલી,પિતૃ-માતૃ શ્રાદ્ધ.
    
 ઉનાવા – 1
Gujarat, Unaavaa
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી જગદીશ એમ. રાવલ (જ્યોતિષ પ્રધાન )
મૂળ ગામ: ઉનાવાહાલમાં સ્થાયી: ઉનાવા
+91 982 5058 491લગ્ન, યજ્ઞ, જ્યોતિષ, મુહૂર્ત, પ્રાણ-પ્રતિષ્ઠા, સત્યનારાયણ કથા, નક્ષત્ર વિઘ્ન વિધિ
    
 સીમ્મર  – 1
Gujarat, Simmar
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી શૈલેષ મણિશંકર જોષી
મૂળ ગામ: જી. ગીરસોમનાથ તા. જગજીવન, ઉના સીમ્મરહાલમાં સ્થાયી: સીમ્મર
+91 9824313061 (WhatsApp),
7984642369 (Jio)
બધી જ પ્રકારના સવ્ય કર્મ (અપસવ્ય નહિ), ભાગવત કથા, શિવપુરાણ વાંચન, ષોડસન્સકાર વિધિ, હવન, નવચંડી, ઇત્યાદિ
    
 ગીર, સોમનાથ   – 2
Gujarat, Somnath
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી ભાવેશ રમણીકલાલ મહેતા
મૂળ ગામ: તલાલા, ગીર, સોમનાથહાલમાં સ્થાયી: તલાલા, ગીર, સોમનાથ
+91 94265 36382સત્યનારાયણ કથા
2શ્રી મહેતા રમણીકલાલ કૃપાશંકર
મૂળ ગામ: તલાલા, ગીર, સોમનાથહાલમાં સ્થાયી: તલાલા, ગીર, સોમનાથ
+91 94265 36382યજ્ઞ, પિતૃકાર્ય, પૂજન, લગ્ન, એમ સવ્ય અને અપસવ્ય સર્વ પ્રકારના કર્મો (ભાગવત કથા સિવાય).
    
 ભુજ  – 1
Gujarat, Bhuj
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી હાર્દિક એમ. જોષી
મૂળ ગામ: ભુજહાલમાં સ્થાયી: ભુજ
+91 90163 92728સર્વ પ્રકારના શુભ અને અપસવ્ય (ઉત્તર ક્રિયા ઈત્યાદી) કર્મો તથા મંત્ર જાપ અને કથા વાંચન
    
 વાપી  – 2
Gujarat, Vapi
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી કલ્પેશ દેસાઈ
મૂળ ગામ: ભાવનગર જીલ્લો, તળાજા તાલુકા, ટીમાંણા ગામહાલમાં સ્થાયી: વાપી
+91 99793 22281સત્યનારાયણ, સુંદરકાંડ, ગીતા,મંત્ર જાપ,યજ્ઞ, હોમ, હવન (ગાયત્રી હવન)
2શ્રી ભાર્ગવ ભટ્ટ
મૂળ ગામ: વાતારહાલમાં સ્થાયી: વાપી (શરિ ચાલા પાર્ક)
+91 8866252738સર્વ પ્રકારના શુભ કર્મો – પૂજા, હવન, સત્યનારાયણ કથા, વાસ્તુ, નવચંડી, યજ્ઞ, કુંડળીમાં ખરાબ યોગની વિધિ ઇત્યાદિ
    
 ભાવનગર – 1
Gujarat, Bhavnagar
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી સમીર ભાઈ મહેતા
મૂળ ગામ: વલાવડ સિહોરહાલમાં સ્થાયી: તળાજા રોડ, ભાવનગર
+91 99989 09425લગભગ બધીજ પ્રકારના સવ્ય કર્મો –
નવગ્રહ શાંતિ, લગ્ન, જનોઈ, હવન, સત્યનારાયણ, વિષ્ણુ યાગ, રુદ્રી, લઘુ રુદ્ર, ચન્ડી પાઠ, જાપ, ગીતા વાંચન, ગરુડ પુરાણ વાંચન, ભાગવત સપ્તાહ, જ્યોતિષ
    
 ડીસા – 1
Gujarat, Disa
  
સંખ્યાનામોસંપર્કકર્મ કાંડ વિધિઓ
1શ્રી જનક ભાઈ પીતામ્બરદાસ  જોષી
મૂળ ગામ: હારીજ, પાટણહાલમાં સ્થાયી: ડીસા, બનાસ કાંઠા, ગુજરાત
+91 92659 89141લગભગ બધીજ પ્રકારના સવ્ય કર્મો –
સવ્ય પ્રકારના શુભ કર્મો (જનોઈ વાસ્તુ નવચંડી વિવાહ રાંદલ પૂજન વગેરે).

17 thoughts on “કર્મકાંડી બ્રાહ્મણોની નોંધણી

  1. આપને યોગ્ય જણાય તો કર્મ કાંડ લીસ્ટ જ્યોતિષ ભગવદ સપ્તાહ ગીતા વચન સત્યનારાયણ કથા માં મારું નામ ઉમેરવા નમ્ર વિનંતી છે

    Like

  2. શું તમે કર્મ કાંડી છો? હા
    સંપર્ક વોટ્સએપ નંબર ૯૮૨૪૨૧૪૭૫૭
    મૂળ ગામ, પોરબંદર
    હાલનું રહેઠાણ (માત્ર શહેર અને વિસ્તાર) રાજકોટ
    કયા કયા કર્મો કરો છો? સત્યનારાયણ કથા , સુંદરકાંડ, ગીતા,મંત્ર જાપ,યજ્ઞ, હોમ, હવન (ગાયત્રી હવ, રાંદલ માતાજી વાસ્તુ યજ્ઞ અને વૈદિક યજ્ઞ

    Like

Leave a reply to Vishnu ji shastri જવાબ રદ કરો